મંત્રી વિભાવરીબેન દ્વારા શ્રમદાન…

776
bvn552018-13.jpg

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળાશયો, ચેકડેમો ઉતારવાની કામગીરીનો રાજ્યભરમાં પ્રારંભ કરાવાયો છે. તે અંતર્ગત રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામડાઓમાં ચાલતા જળ અભિયાનના કામોની મુલાકાતે પહોંચ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપવા ઉપરાંત શ્રમિક બહેનોની સાથે પોતે પણ માથા પર માટી ભરેલા તગારા ઉપાડી શ્રમદાન કર્યુ હતું.

Previous articleબિટકોઇનના પ્રકરણમાં કિરીટ પાલડિયા પોલીસ રિમાન્ડ પર
Next articleયુવાનોના કૌશલ્ય નિર્માણ દ્વારા સ્વરોજગારની દિશાઓ ખોલવા સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી