જળ સંચય અભિયાન પુરજોશમાં..

1431
bvn1452018-4.jpg

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાનાં ગ્રામ્ય પંથકમાં જળાશયો, તળાવો ઉંડા ઉતારવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ગઈકાલે મંત્રી વિભાવરીબેને ગારિયાધાર તાલુકાનાં ખારડી, ઠાસા, ભંડારીયા સહિત ગામોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી સુચનો કર્યા હતા.

Previous articleગૌચર નીતિ જાહેર નહીં કરાય તો ગાંધીનગરમાં હલ્લાબોલ કરાશે : અલ્પેશ ઠાકોરનું અલ્ટિમેટમ
Next articleપાલીતાણા વિવેકાનંદ કેન્દ્રમાં કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિર