બે માસના ટુંકા ગાળામાં બીજી ગોઝારી ઘટના ઘટી

859

આજથી બે મહિના પૂર્વે પાલિતાણા તાલુકાના અનીડા ગામેથી ગઢડા તાલુકાના ટાટમ ગામે જાન પરણવા જઈ રહી હતી તે વેળા જાનૈયા ભરેલો ટ્રક ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા રંઘોળા ગામ પાસે પુલ પરથી નિચે ખાબકતા ઘટના સ્થળે ૨૭ વ્યક્તિઓના તથા અન્ય લોકોના સારવાર દમરિયાન મળી કુલ ૪૨ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા ઠીક બે મહિના બાદ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ખેત મજુરીએ ટ્રકમાં બેસી જઈ રહેલ ૨૭ મજુરો આવાજ અકસ્માતનો ભોગ બનતા ૨૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તથા ૭ વ્યક્તિઓ જીવનમરણ વચ્ચે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહયા છે.

Previous articleચોરાઉ મોટરસાયકલ સાથે ગુંદી ગામનો શખ્સ ઝડપાયો
Next articleજનેતા ગુમાવ્યાનો હૈયાફાટ વલોપાત