સરદારનગરમાં કપિરાજનું આગમન

1326

સામાન્ય ભાવનગર શહેરમાં વાનર ઓછા જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સરદારનગર વિસ્તારમાં એક વાનર આવી ચડ્યો છે અને આમથી તેમ કુદાકુદ કરી રહ્યો છે. જો કે તે કોઈને નુકશાન પહોંચાડતો ન હોય લોકો તેને ભોજન-પાણી સહિતની વસ્તુઓ આપી રહ્યાં છે.  તસવીર : મનિષ ડાભી

Previous articleબે વર્ષથી ગુનાના કામે ફરાર તરસરાના શખ્સને ઝડપી લીધો
Next articleબિટકોઈન કાંડ ૧૦૦૦ કરોડનું છે : CID ક્રાઈમનો ધડાકો