રાજપુત યુવા વિકાસ પરિષદ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

1272

 

રાજપુત યુવા વિકાસ પરિષદ દ્વારા રાજપુત ભવન, સે. ૧ર ખાતે સમાજના યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શંકરસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ચાવડા (અંબોડ)  તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનગર સેવક નાઝાભાઈએ જન્મદિવસ શ્રમજીવી વચ્ચે અનોખી રીતે ઉજવ્યો