ઘોઘામાં રાહત દરે ફ્રુટનું વિતરણ

1229

પાક રમઝાન માસ નિમિત્તે ઘોઘા ખાતે આવેલ મુનારવાડા યુવા કમિટી દ્વારા રોઝેદારોને તરબુચ, કેળા, ચીકુ, દાડમ, સફરજન, પાઈનેપલ, કેરી સરબતની બોટલો સહિતનું રાહતદરે વેચાણ કર્યુ હતું તથા બિરાદરોને વિનામુલ્યે બરફ વહેચવામાં આવ્યો હતો.

Previous articleઆથમતા સુરજના અજવાળા
Next articleશહેર-જિલ્લામાં આવેલ ઐતિહાસિક સ્થાપત્યોની અવદશા