રાજુલામાં તાજીયાની તૈયારીને આખરીઓપ

919
guj3092017-4.jpg

રાજુલા થયેલ શોહદાએ કરબલા અને ઝીકે હુસેને આઝમ ભવ્ય આયોજન થયેલ છે ત્યારે આઠ દિવસથી ઠેર-ઠેર મહેફિલે મહોરમ બાદ આજ રાત્રિથી તાજીયા પડમાં આવવાના છે. ત્યારે તાજીયા કમિટી અને કારીગરો દ્વારા જુદા-જુદા બનાવવામાં આવેલ. કલાત્મક તાજીયાઓને કારીગરો દ્વારા લાઈટ ડેકોરેશન કલર કામ સહિતનો શણગાર કરીને તાજીયાને આખરીઓપ અપાઈ રહ્યો છે.

Previous articleરાજુલામાં ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલની રેલી, મહાસભા યોજાઈ
Next articleરાવણના વેશમાં પ્રકાશ ફગનમલ