રાણપુર સરપંચ સામેની અ વિશ્વાસ દરખાસ્ત ના મંજુર

1043

આજરોજ રાણપુર ગ્રામ પંચાયતની બેઠક મળી જેમાં કુલ ૧૮ સભ્યોમાંથી ૧૩ સભ્યો હાજર હતાં જેમાં સરપંચ વિશ્વાસનો મત માંગતા ૮ સભ્યોએ સરપંચની તરફેણમાં જ્યારે ૫ સભ્યોએ સરપંચની વિરૂધ્ધમાં મત આપ્યો જરૂરી મત મળતાં અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગયેલ છે.

Previous articleરાજ્યના વીજમથકોમાં ૪‘દિ ચાલે તેટલો જ કોલસો, કેન્દ્ર ફાળવતું નથી
Next articleધંધુકા તા.પં.માં કોંગીના ૪ સભ્યોએ બળવો કરતા ભાજપે સત્તા આંચકી