નંદકુંવરબા કોલેજમાં ડો. દેસાઈનું વ્યાખ્યાન

1034

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે એસ.વાય/ ટી.વાય. બી.કોમની વિદ્યાર્થીનીઓ માટે ભારતીય અર્થતંત્રની સિધ્ધી વિષય ઉપર ડો. ભાવેશભાઈ દેસાઈના વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, તેમને હાલના સમયમાં ભારતીય અર્થતંત્રમાં વર્તમાન સમયમાં ભારતના બજારોમાં ફેરફારોથી કેવી રીતે અસરો થતી હોય છે, અને આ અસરોથી અર્થતંત્રમાં હકારાત્મક વલણની સાથે કેવા ફેરફારો થતાં જોવા મળે છે. હાલના સમયમાં દુનિયાના દેશોમાં ભારતીય અર્થતંત્ર કેવી રીતે તેની સિધ્ધિઓ હાંસલ કરેલ છે. તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleવિશ્વ યોગ દિન પર જાનવીએ કર્યુ અન્ડરવોટર યોગ
Next articleસિહોરમાં સીસીટીવી લગાવવા માટે પીઆઈ દ્વારા લોકો સાથે બેઠક કરાઈ