શહેરમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા

799

ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા આજે શહેરના બોરડીગેટ ખાતે ગેરકાયદે બનાવાયેલ મંદિર તેમજ બંદર રોડ ઉપરના દબાણો પણ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયા હતાં. જો કે આ સમયે લોકોમાં રોષ હતો પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે મામલો ઉગ્ર બન્યો ન હતો.

Previous articleજોટિંગડા પ્રા. શાળા ખાતે  શાળા સલામતી સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણી કરાય
Next articleજસપરા નજીકથી જામગરી બંધુક સાથે ડફેર ઝડપાયો