ભગવાન જગન્નાથજીનાં રથની તૈયારી…

1773

આગામી તા.૧૪ જુલાઈ અષાઢી બીજનાં દિવસે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજીનાં રથને રંગ-રોગાન સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે રથની આગળ જોડાયેલા અશ્વોને કલર કરવામાં આવી રહ્યો છે. તેમજ લાઈટીંગ અને કેમેરા પણ ચકાસવામાં આવી રહ્યા છે.

Previous articleફરિયાદકા-સિદસર રોડનું ખાતમુર્હુત
Next articleબોટાદ જિ.પં. ચેરમેન લાંચ લેતા ઝડપાયા