રથયાત્રા સંદર્ભે કલેક્ટરે મિટીંગ યોજી

2129

ભાવનગર શહેરમાં આગામી દિવસો દરમ્યાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા અન્વયે ભાવનગર જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલએ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તથા રથયાત્રા આયોજન કમિટીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજી હતી. જેમાં રથયાત્રા કમિટીને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી તેમજ રથયાત્રા પૂર્વે વિવિધ વિભાગે કરવાની કામગીરી તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી.

Previous articleઉમણીયાવદરના યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો
Next articleવાઘવદરડા-ખારી રોડ પરથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો