હીરાભાઈ દ્વારા ચારધામ યાત્રા કરાવાઈ

1272

રાજુલા, જાફરાબાદ, ખાંભામાં ર૦ વર્ષ ધારાસભ્ય પદે રહેલ અને જે તેમની સખાવતની દીલેરી આજે પણ જોવા મળે છે. ભાજપ પરિવારને ચારધામ યાત્રા વિનામુલ્યે લઈ જઈ રહ્યાં છે અને રસ્તામાં આવતા ભોપાલ રેલ્વે સ્ટેશને ખાવા માટે દોટુ કાઢતા ગરીબ લોકોને જોઈ ગાડીમાંથી નીચે ઉતરી ગરીબોને ભોજન કરાવ્યું એમ નહીં યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી દરેક ધાર્મિક સ્થળે બિન ધાર્મિક સ્થળો સહિત જ્યાં ત્યાં ગરીબ પરિવાર દેખાઈ ત્યાં ત્યાં ગરીબોને ભોજન કરાવેલ.

Previous articleદીવમાં છાકટા બનેલા રાજુલાના બે પોલીસ કર્મી.ને સસ્પેન્ડ કરાયા
Next articleરૂપાણી સરકાર કુંવરજી બાવળિયા પર આફરિન, ત્રણ ખાતા સોંપાયા