મેયર સહિત ભીકડા કેનાલ પહોંચ્યા

1870

ગતરાત્રીના સમયે પડેલા વરસાદ બાદ ભીકડા કેનાલમાં આવેલા પાણીની જાણ થતાની સાથે જ મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ, નેતા પરેશ પંડયા, વો.વ.અધિકારી સી.સી. દેવમુરારી સહિત અધિકારીો અને પદાધિકારીઓ ભીકડા કેનાલ પહોંચ્યા હતાં અને બોરતળાવની પણ મુલાકાત લીધી હતી અને નવાનીરના વધામણા કર્યા હતાં. બોરતળાવમાં આવતા પાણીનો પ્રવાહ જળવાય રહે અને કોઈ અવરોધ ન આવે તે માટે તંત્રને મેયર દ્વારા તાકીદ પણ કરવામાં આવી હતી.

Previous articleઘોઘા રોડ પરથી વૃક્ષો હટાવતા લોકોમાં રોષ
Next articleબોરતળાવની સપાટી રપ ફુટ નજીક