બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

1235

સ્વામિનારાયણ મંદીર કુંડળધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનજીવનદાસજીની પ્રેરણા અને આર્થિક સહયોગથી શિશુવિહાર દ્વારા ન.પ્રા.શિક્ષણ સમિતિની પ૪ શાળામાંથી પસંદ કરાયેલા ૧૭૦૦ ગરીબ બાળકોને સ્કુલબેગ, કંપાસ સેટ, નોટબુક, વોટરબેગ, સ્કુલ સુઝ સહિતની કીટનું વિતરણ આજે શિશુવિહાર ખાતે કરવામાં આવ્યું હતું.

Previous articleકુંવરજી બાવળસીયાએ મહંત સ્વામીના આર્શિવાદ લીધા
Next articleસિહોરમાં બેંકે કરેલા ગેરકાયદે દબાણો તંત્ર દ્વારા દુર કરાયા