નગરજનો દ્વારા જવાનોનું સ્વાગત કરાયું

1681

ગુજરાતની બીજા નંબરની ભાવનગર જગન્નાથજી રથયાત્રા સંદર્ભે બંદોબસ્તમાં આવેલા સેનાના જવાનોનું ભાવેણાવાસીઓએ શહેરની મુખ્ય બજારમાં આરતી ઉતારી ફુલહારથી ભવ્ય સ્વાગત કરી આભાર માન્યો હતો.

Previous articleઆત્મવિલોપનની ચીમકી આપતા બંદોબસ્ત ગોઠવાયો
Next articleવા’લો આજે નિકળશે નગરચર્યાએ : લોકોમાં ઉત્સાહ