સિહોરની જુની કોર્ટનુ મકાન ધરાશાયી

1033

સિહોરના ઐતિહાસિક કહેવાતા દરબારગઢ વીસ્તાર કે જયાં એક સમયે કોર્ટ કચેરી હતી આ જગ્યા ભાવનગર મહારાજાની છે તે દરબાર ગઢની બાજુની જગ્યા કે જે મકાનમાં કોર્ટ હતી તે મકાન મોડી રાત્રીના ભારે વરસાદના પગલે ધરાશાયી થયેલ. આ જગ્યા ખાલી પડેલી હોવાના કારણે અંદર પશુ બેસતા હોય મકાન પડતા રસ્તો બંધ થઈ ગયેલ. જેની સિહોર ન.પા. પ્રમુખને જાણ કરાતા તુરંત કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરાવાયો હતો.

Previous articleમાર્ગ અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Next articleબોરડા ગામે અધિકારીઓનો કાફલો દોડી ગયો