મોળાકત નિમિત્તે બાળાઓને મહેંદી મુકાઈ

2148

આવતીકાલ તા.૨૩ને સોમવારથી નાની બાળાઓનાં મોળાકત (ગૌરીવ્રત)નો પ્રારંભ થઈ રહ્યો હોય નાનકડી બાળાઓ પાંચ દિવસ સુધી શણગાર સજીને હાથમાં પૂજાપાની થાળી અને જુવારા લઈને પૂજા કરવા જશે ત્યારે ભાવનગર મહાપાલીકામાં વડવા બ વોર્ડનાં કોર્પોરેટર ગીતાબેન બારૈયાએ નાનકડી બાળાઓનાં શણગારમાં વધારો થાય તેવા આશયથી વિસ્તારનાં માઢીયારોડ, આંબેડકરનગર, બાનુબેનની વાડી, વીર મેઘનગરમાં નાની બાળાઓને વિનામુલ્યે હાથમાં મહેંદી મુકીને આવકારદાયક કામગીરી કરી હતી જેનાં કારણે બાળાઓ ખુશખુશાલ થઈ ગયેલ.

Previous articleઘોઘાના દરિયા કિનારે આવેલ વર્ષો જુનાં કબ્રસ્તાનમાંથી હાડપીંજર બહાર આવ્યા
Next articleદબાણ હટાવવામાં કોઈની પણ શેહ શરમ રાખશે નહીં – મંત્રી ચુડાસમા