શાકાહારી બનવું એ મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય : અનુષ્કા શર્મા

1383

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ ભારતના હોટ કપલમાંથી એક છે. બંને પોતાની કારકીર્દીમાં ટોચ પર હોવા છતાં લગ્ન કરવાના લીધેલા નિર્ણયને સૌએ વધાવ્યો છે. આ ક્યૂટ કપલના ફોટોગ્રાફ ફેસબુક, ઇન્સ્ટાની વોલ પર ધૂમ મચાવે છે. અનુષ્કાએ વિરાટ સાથે લગ્ન કરવાના લીઘેલા નિર્ણયને યોગ્ય સમયે લીધેલો આ પરફેક્ટ નિર્ણય ગણાવાય છે કારણ કે આજે પણ વિરાટ સાથે લગ્ન માટે છોકરીઓની લાઇનો છે. આમ છતાં અનુષ્કા શર્મા જીવનના સૌથી મોટા ફેંસલાને ગણતી નથી તેને જણાવ્યું છે કે આ છે મારા જીવનનો સૌથી મોટો ફેંસલો. વિરાટ કોહલી સાથે લગ્ન થયા બાદ અનુષ્કા શર્માના બેંક બેલેન્સ અને બ્રાન્ડ વેલ્યૂમાં પણ વધારો થયો છે.

Previous articleયામી પોતાના હિમાચલ ઘરમાં ગ્રીન હાઉસ બનવાનો પ્લાન કરી રહી છે!
Next articleમારે ટીનેજર્સ સુધી પહોંચવું છે ઐશ્વર્યા રાય બચ્ચન