ભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ

1052

ભા.જ.પા. મહિલા મોરચા દ્વારા આજે ભરતનગર ખાતે આવેલ ભવાનીમાતાના મંદિર ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નિમુબેન બાંભણીયા ની ઉપસ્થિતિમાં મહિલા મોરચના અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં મંદિર ખાતે મહિલા મોરચાની બહેનોએ ૨૧ વૃક્ષો ટ્રિગાર્ડ સાથે વાવી ને મંદિરની શોભામાં વધારો થાય તે મુજબ વૃક્ષારોપણ કર્યું હતું.

Previous articleપુરના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામેલ યુવાનના પરિવારને રૂા. ૪ લાખની સહાય
Next articleકોર્પોરેટર ગીતાબેન બારૈયા દ્વારા ગુરૂપુજન