લોઠપુર ગામે રસીકરણ કાર્યક્રમ

834

જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે તાલુકા હેલ્થ ઓફીસર ડો. એન.વી. કલસરીયાના માર્ગદર્શન હેઠળ એમ.આર. રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા સુપરવાઈઝર ડો. બી.કે. શનિશ્વરા, નર્સ મુકતાબેન લાડુમોર તથા હેલ્થ વિભાગ અને શિક્ષણ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહેલ અને કામગીરી કરી હતી અને રસીકરણને લગતી ખોટી અફવાઓનું ખંડન કર્યું હતું.

Previous articleપાલિતાણા પંથકના પાંચ ગામોમાં વન્ય પ્રાણીઓનું વઘતું વિચરણ
Next articleકલ્પસર સહયોગ સમિતિની ગારિયાધારમાં મીટીંગ યોજાઈ