બી.એ.ની વિદ્યાર્થીનીઓ ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે

1251

નંદકુંવરબા મહિલા કોલેજની બી.એ. વિભાગની વિદ્યાર્થીનીઓએ ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીનીઓએ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના સાદગીપૂર્ણ જીવનની માહિતી મેળવી હતી તેમજ આદિવાસી પ્રશિક્ષણ સંસ્થાનની મુલાકાત લઈને તેમના જીવનચર્યા વિશેની જાણકારી મેળવી હતી.

Previous articleઘોઘામાં મહિલા સશક્તિકરણ રેલી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે