જીવનનગરમાં રોપાનું વિતરણ, વૃક્ષારોપણ

1077

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦, જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મંદિર સમિતિ તથા મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ચાર સોસાયટીઓમાં ૪પ૦ રોપાનું વિતરણ કરવા ઉપરાંત વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં મોટીસંખ્યામાં સોસાયટીના લોકો જોડાયા હતા.

Previous articleભાડા ગામના યુવાનને માર મારનાર PSI સામે કાર્યવાહી કરવા રજૂઆત
Next articleવડલી ગામે દલીત સમાજ દ્વારા સ્મશાન માટે જમીન આપવાની માંગ સાથે આવેદન