આંબેડકર છાત્રાલયના વિદ્યાર્થીઓના ધરણા

1195

શહેરની ડો. બાબાસાહેબ આંબેડકર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા સુવિધાના અભાવને લઈને આજે ધરણા કરવામાં આવ્યા હતાં. જેમાં પીવાનું શુધ્ધ પાણી, ભોજન, સફાઈ, પુસ્તકોનો અભાવ, પાણીના ટાંકાની સફાઈ, ટેબલ ખુરશીનો અભાવ સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.

Previous articleસરદાર આર્ટ ગેલેરી ચિત્ર પ્રદર્શન
Next articleઘોઘા એસબીઆઈ બેંકની મનમાની