સરદારનગર ગુરૂકુળ ખાતે ટ્‌્રાફિક સેમિનાર યોજાયો

1626

સરદારનગર ખાતેના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આઈટી કલબના કોલેજના વિદ્યાર્થીઓ માટે સાંજના ૪ કલાકે ટ્રાફિક ટ્રેઈનર ડો. અજયસિંહ જાડેજાનો અકસ્માતથી કેમ બચવું તે માટેનો ટ્રાફિક સેમિનાર યોજાયો. અકસ્માત કયારે, કોનાથી, અને કેવી રીતે થાય છે. તે વગેરેની માહિતી આપવામાં આવી ભાવનગર શહેરમાં જ રોજ બરોજ થતાં આવા અકસ્માતોને રોકવા માટે આવા સેમિનારો જરૂરી છે.

Previous articleગુજરાતની સરહદ પર બી.એસ.એફ.ના જવાનોની સુવિધા માટે ૨૨૦ સાયકલ અર્પણ કરાઇ
Next articleનંદકુંવરબા કોલેજમાં પ્રેમચંદ જન્મજયંતિ