દામનગરમાં શૌચાલયની સફાઈ કરવા માંગ

753

દામનગર તા. શાળા નંં.૧ને એડીને આવેલ જાહેર શૌચાલયમાંથી પેશાબનો નિકાલ થતો ન હોય દુર્ગંધ મારી રહી છે. નવનિયુક્ત ચીફ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવતા નિકાલ કરવાની ખાતરી આપેલ છે.

Previous articleમગફળી કાંડમાં કોંગ્રેસ અને નાફેડ વચ્ચે હોઇ શકે સાંઠગાંઠ : નીતિન પટેલ
Next articleશાંડીલ્ય ગોત્ર જોશી પરિવાર દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો