બહેનો દ્વારા દિવાસા વ્રતનું પૂજન

1485

વ્રત પર્વમાં સૌથી મોટા વ્રત તરીકે ઉજવાતા દિવાસાનું વ્રત આજે પરિણીત બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. પતિના દિર્ઘ આયુષ્ય માટે કરવામાં આવતાં દિવાસા વ્રતની આજે વિવિધ શિવમંદિરોમાં બહેનો દ્વારા પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ વ્રતમાં ર૪ કલાકનું જાગરણ કરી ઉજવણી કરાઈ છે.

Previous articleસિહોરમાં અલગ-અલગ બે સ્થળેથી જુગાર ઝડપાયો
Next articleરાજ્યભરના તમામ તાલુકાની કોર્ટ બિલ્ડિંગ નવી બનાવવા સરકારનું આયોજન : રૂપાણી