હું સાંઈબાબાની ભક્ત છુંઃસ્નેહા વાઘ

1372

અભિનેત્રી સ્નેહા વાઘને તેમના ચાહકો તેમના આગામી શો ’મેરે સાંઈ’માં તેમને ઓળખવામાં મુશ્કેલ ઓળશે અને સ્નેહા તેમનો હિસ્સો બની ખુશ છે અને તેઓ આ શોમાં એક અકગ અવતારમાં જોવા મળશે તે સુંદર સાડી અને બેગમાં નજરે ચડશે.

શો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે “હું આવા સુંદર શોની ભાગ બનવા ધન્ય અનુભવી રહી છું અને હું મારા પાત્રને પૂરો ન્યાય આપીશ હું સાંઈબાબાની ભક્ત છું અને એવા કિસ્સાઓ છે કે જ્યાં તેમના આશીર્વાદ મને મદદ કરે છે જીવનમાં  પરિસ્થિતિ. એક દાયકા પહેલાં જ્યારે હું મારા પ્રથમ લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી હતી અને હું ભારે દુઃખમાં હતી તે સમય દરમ્યાન મેં શિરડી સાંઇ બાબા મંદિરની મુલાકાત લીધી અને સર્વશક્તિમાનને પ્રાર્થના કરી. મેં પ્રાર્થના કરી કે જો આ પરિસ્થિતિ ખરેખર મારું જીવન ન હોય તો મને તેમાંથી બહાર લઈ જાવ. સદભાગ્યે તેમના આશીર્વાદ સાથે, હું એક મહિનામાં મુશ્કેલીઓમાંથી બહાર આવી ગઈ હતી. સ્નેહા વાઘ તેમની ભૂમિકા વિશે કહ્યું હતું કે “હું તુલસાની ભૂમિકા ભજવી રહી છું  જે મલ્લાસપતિની બહેન છે, જે સાઈબાબાના ચુસ્ત ભક્ત છે. તે એક રહસ્યમય પાત્ર છે આ સિવાયની વાત કરું તો અને મારા સ્વર્ગીય દાદીનું નામ તુલસા હતું

Previous articleઆજની ઓડિયન્સ સ્માર્ટ છે :આનંદ પંડિત
Next articleઘણી ફિલ્મ હાથમાં હોવાથી રણબીરે મોટી ફિલ્મ ફગાવી