માંડવીયાનાં પુસ્તક ‘માય જર્ની ઈન પાર્લામેન્ટનું વિમોચન કરાયું

976

કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાનાં સાંસદ તરીકેનાં અનુભવોને આલેખનું પુસ્તક માય જર્ની ઈન પાર્લામેન્ટનું વેંકૈયા નાયડુનાં હસ્તે વિમોચન કરાયેલ આ પ્રસંગે તેમણે માંડવીયાનાં સાંસદ તરીકેની ભૂમિકાની પ્રસંસા કરી હતી અને સાંસદની કામગીરી ફરવું, લોકોનાં પ્રશ્નો સાંભળવા તેના નિરાકરણ માટે સંસદમાં રજુઆત કરવી તથા તેનો ઉકેલ લાવવો તે હોવા જોઈએ જે માંડવીયા નિભાવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

Previous articleઆવાસ યોજનાનાં લાભાર્થીઓને પ્રતિકરૂપે ચાવી અર્પણ કરાઈ
Next articleકુંભારવાડા વિસ્તારમાં થયેલ બાળકની હત્યાની તપાસ ઠેરની ઠેર