અમરનાથ ધામ ખાતે પરંપરાગત રીતે દરવર્ષની જેમ કાવડીયા યાત્રા યોજાઈ

1139

ગાંધીનગર જિલ્લાના અમરાપુર પાસે આવેલા સ્વપ્નસુષ્ટિ વોટરપાર્કની બાજુમાં અમરનાથ ધામ ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી યોજાતી પરંપરાગત કાવડીયા યાત્રા આ વખતે પણ શ્રાવણ માસના પવિત્ર શરુઆતમાં યોજવામાં આવી હતી.

જેમાં દર વર્ષ કરતાં મોટી સંખ્યામાં કાવડીયા ભાઈબહેનોએ ભાગ લીધો હતો. અમરનાથ ધામ ખાતે યાત્રાનું સ્વાગત તેમજ ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Previous articleકલીન મધુર ગ્રીન મધુરની થીમ સાથે આઝાદી પર્વની ઉજવણી
Next articleગાંધીનગર ડીવાય. એસ. પી. સોલંકીને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક