બાળ પારાયણ તથા બાળ અન્નકુટ ઉત્સવ ઉજવાયો

1073

ગાંધીનગર સ્થિત સ્વામી નારાયણ અક્ષરધામ દ્વારા રવીવારે સેકટર ૨૧ તથા સેકટર ૨૨માં બાળ મંડળનાં બાળકો માટે બાળ પારાયણ તથા બાળ અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૩૦ જેટલા બાળકો ઘરેથી વિવિધ વાનગી લઇને કાર્યક્રમમાં જોડાયા હતા.

બાળ પારાયણમાં બાળ વક્તાઓ દ્વારા વૈદિક શ્લોકગાન, પ્રવચન તથા પ્રેરણાત્મક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. ૧૬૦ જેટલી વાનગીઓથી ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.

Previous articleવેરાવળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ઓરી, રૂબેલા રસીકરણ અંગે બેઠક યોજાઈ
Next articleચિલોડા પ્રાથમિક શાળાનાં પ્રવેશદ્રારનું લોકાર્પણ કરાયુ