તરણ તાલીમ કેમ્પ યોજાયો

847

કુમારશાળા નિલમબાગ પેલેસ ભાવનગર ખાતે વિદ્યાર્થીઓ માટે તરણ તાલીમ કેમ્પ યોજાયો હતો. સંસ્થાના ટ્રસ્ટી મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની સુચનાથી વિદ્યાર્થીઓને પેલેસના સ્વિમિંગ પુલમાં તરવા માટેની તાલીમ આપવામાં આવી. તેઓનું કહેવું છે કે દરેક વિદ્યાર્થીઓને તરતા આવડવું જ જોઈએ. અભ્યાસ સાથે રમતગમત અને સહઅભ્યાસક પ્રવૃત્તિઓ એટલી જ મહત્વની છે.

Previous articleસ્કાઉટ-ગાઈડના ૪૯૦ વિદ્યાર્થીઓએ સૈનિકોની રક્ષા કાજે રાખડી મોકલાવી
Next articleનંદકુંવરબા કોલેજ દ્વારા રક્ષાબંધનની ઉજવણી