મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણ 

948

ભાવનગર મહાપાલિકા ગાર્ડન વિભાગના ચેરમેન ડી. ડી. ગોહિલ તથા બાંધકામ કમિટિના ચેરમેન ઉર્મિલાબેન ભાલ તથા અધિકારી ગણ દ્વારા શહેરના સરદારનગર સર્કલથી ભરતનગર તરફ જવાના રોડ પર રોડ વચ્ચે બનાવેલ ડીવાયડરમાં ફુલ છોડનું વૃક્ષારોપણ કર્યું હતું. પ૦૦થી વધુ ફુલછોડ તથા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Previous articleસિહોર સ્વા. ગુરૂકુળમાં રક્ષાબંધનની ઉજવણી
Next article૩ વર્ષથી પ્રોહીબીશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો