હાલના કલાકારો વધુ પ્રતિભાવાન અને મેચ્યોર છે : અમિતાભ બચ્ચન

1310

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે આજના યુવાન કલાકારો ખૂબ વધુ પ્રતિભાવાન અને મેચ્યોર જોવા મળ્યા છે. એમની સાથે કામ કરતી વખતે મારે વધુ સાવધ રહેવું પડે છે.

’આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંઘ અને રાજકુમાર રાવ જેવા કલાકારો જોરદાર પ્રતિભા ધરાવવા ઉપરાંત ઉંમરની તુલનાએ ઘણા મેચ્યોર છે. એ લોકો સેટ પર પૂરતા હોમવર્ક સાથે અને પૂરતી તૈયારી સાથે આવે છે. બીજી બાજુ મારે અત્યારે પણ ખાસ્સી તૈયારી કરવી પડે છે નહીંતર એ લોકો પાસે હું ફિક્કો પડી જાઉં’ એમ અમિતાભ બચ્ચને કહ્યું હતું.

હિટ ટીવી શો કૌન બનેગા કરોડપતિની દસમી સીઝન શરૃ થવાની પૂર્વસંધ્યાએ મિડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સલમાન ખાનને કૌન બનેગા કરોડપતિનું એન્કરિંગ કરવું હોય તો હી ઇઝ વેલકમ. હું પોતે એને એકાદવાર બોલાવવાનો વિચાર કરતો હતો…

Previous articleમોટે ભાગે સફળ અને સુખી લોકોની બાયો-ફિલ્મ બનાવવામાં આવે છે : દીપિકા પાદુકોણ
Next articleચાહકોની વચ્ચે મૌની રાયની હાલત કફોડી બની : રિપોર્ટ