નંદકુંવરબા કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું

946

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ડો.એમ.જે.પરમારનું ઈતિહાસમાં પુરાતત્વ વિભાગનું મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, ઈતિહાસમાં પુરાતન વિભાગમાંના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleગુનાના કામે નાસતો – ફરતો પડવદરનો શખ્સ ઝડપાયો
Next articleપૂ.ભાઈશ્રીના જન્મદિને ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો