નંદકુંવરબા કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયુ

952

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, દિલ્હી વિષયમાં ‘કહાનીકાર પ્રેમચંદ’વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. હિન્દી વિષયમાં પ્રેમચંદની કહાનીઓની વિસ્તૃત માહિતી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.

Previous articleમહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આઠમાં એગ્રી એશિયા એકઝીબીશન સેમિનારનો પ્રારંભ
Next articleરાણપુર તાલુકાનાં અલમપર ગામે કૃષ્ણ જન્મોત્સવની થયેલી ઉજવણી