ચાર્ટડ એકાઉન્ટન્ટ પરેશ ભટ્ટનું વ્યાખ્યાન

1740

ભાવનગર યુનિવર્સિટી સંલગન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમમાં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ભાવનગરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ પરેશભાઈ ભટ્ટનું વર્તમાન સમયમાં આર્થીક વ્યવહારોમાં શું ફેરફાર થાય છે ? આ વિષય ઉપર વકતવ્ય યોજવામાં આવ્યું હતું. જેમાં, તેમને હાલના સમયમાં એક ગૃહિણી તરીકે આર્થીક વ્યવહારોમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. કોઈપણ ગૃહિણી પોતાના ઘરના બજેટમાં કરકસર કરીને પરિવારના ભવિષ્યને ધ્યાનમાં લઈને આર્થિક બચત કઈ રીતે કરી શકે ? અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ગ્લાસ પેઈન્ટીંગ કાર્યક્રમ યોજાયો
Next articleધંધુકા ડેપો મેનેજરનો વિદાય સમારંભ યોજાયો