રામજી મંદિર ખાતે કેવડાત્રીજની પુજા વિધિ

785

હિંમતનગર ના હડીયોલ પુલ છાપરીયા વિસ્તાર ના રામજી મંદિર ખાતે કેવડાત્રીજ ની પુજા વિધિ ખુબ જ શાંતિપૂવૅક ઉજવાઈ છેલ્લા ૪૭ વરસ થી રામજી મંદિર માં કેવડાત્રીજ ની પુજાવિધિ યોજાય છે. જેમાં દરેક ધમૅપ્રેમી ભકતો હાજર રહે છે.

 

Previous articleસેકટર-રર ખાતે મનપા દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧પ૦૦ થી વધુ નાગરિકોએ લાભ લીધો
Next articleએશિયન બેરીયાટ્રીક હોસ્પિટલમાં  ૯૨ વર્ષના વયોવૃધ્ધ વ્યક્તિના ઢીંચણનો સાંધો બદલાવાયો