ગાંધીનગરમાં ઠેર ઠેર ગણેશ સ્થાપન કરાયું

822

ગાંધીનગરમાં ઠેર ઠેર સાર્વજનિક ગણેશ સ્થાપનના પંડાલમાં બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશજીની મુર્તિ સ્થાપી ભકતો દ્વારા પુજા, અર્ચન, આરતી, ભજન કરી વાતાવરણ ભક્તિમય બન્યું છે.

Previous articleચૂંટણી પહેલા કર્મચારીઓના તીખા તેવર : આંદોલનનુ રણશિંગુ ફૂંક્યુ
Next articleવન વિભાગની જમીનમાં પ્રવેશ કાયદાકીય ગુનો છતાં મીલીભગત કે હપ્તાખોરી