તક્ષશિલ વિદ્યાપીઠમાં ગજાનંદની સ્થાપના

1437

તક્ષશીલા કોલેજ અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે સંપુર્ણ માટીમાંથી બનેલા ઈકોફ્રેન્ડલી ગજાનંદ મહારાજની વિધિવત સ્થાપના કરવામાં આવેલ. યોલ, ત્રાસ, નગારા સાથે વિદ્યાર્થીઓએ રસ પુર્વક પુજન – આરતી કાર્યક્રમમાં ભાગ લીધેલ. સમગ્ર ગણેશ પુજા કાર્યક્રમને સફળ બનાવવા આશિષભાઈ, ભરતભાઈ તથા વિરભદ્રભાઈએ મહેનત કરેલ.

Previous articleજીલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ
Next articleતળાજા જયજનની વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના