ઘોઘા ગામે માર્ગ વચ્ચે અકસ્માતનું ઈજન

728

ઘોઘા ગામે આવેલ પશુ દવાખાના સામેથી થતા આરસીસી રોડ વચ્ચેથી પસાર થતી ડ્રેનેજ લાઈના મેન હોલનું ઢાંકણ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોય જવાબદાર તંત્ર આ ક્ષતિ દુર કરવાના બદલે ગંભીર અકસ્માતનું આમંત્રણ આપી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આવી ગંભીર બેદરકારીને તંત્ર ગંભીરતાથી લઈ ઢાંકાન સત્વરે બંધ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.

Previous articleદામનગરમાં કાનુની માર્ગદર્શન સેમિનાર યોજાયો
Next articleવલભીપુરમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિનું વિસર્જન