રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ

890

શહેરના નિર્મળનગર ખાતે આવેલ રામદેવપીરના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

Previous articleબી.એમ.કોમર્સ હાઈસ્કુલ ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
Next articleપાલિતાણામાં ૩ દિવસથી નેટ સેવા ખોરવાઈ