વરતેજ ખાતે મઢુલી ગૃપ દ્વારા ગણેશોત્સવ

908

વરતેજ ખાતે આવેલ મોટીયા જૈન દેરાસર નજીક આવેલ ચોકમાં મઢુલી ગ્રૃપ આયોજીત ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાત દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ તા.૧૯-૯-૧૮ના રોજ ગણેશ વિસર્જન રાખવામાં આવેલ છે.

Previous articleકાળીયાબીડમાં અંજની સોસા. ખાતે ગણેશ ઉત્સવ
Next articleઈન્દિરાનગર ખાતે ગણપતિ ઉત્સવનો પ્રારંભ