ગણપતિ વિસર્જનનો પ્રારંભ

794

તા. ૧૩ના રોજથી ભાવનગર શહેર – જીલ્લામાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થયેલ જેમાં નાના-મોટા સહિત અનેક ગેણશ મહોત્સવની આજે પૂર્ણાહુતી સાથે શોભાયાત્રા નિકળી હતી અને પાંચમાં દિવસે વિર્સજન કરવામાં આવ્યું હતું જયારે કેટલાક આયોજકો ૭, ૯ કે અંતિમ ૧૧ દિવસે ગણેશજીનું વિસર્જન કરશે આજે પાંચમાં દિવસે અનેક ગણેશજીની પ્રતિમાનું કોળીયાક ખાતે પાણીમાં વિસર્જન કરાયું હતું.

Previous articleનવા સિન્ધુનગરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાબાજ ઝડપાયા
Next articleબરવાળાના રોજીદ પાસે કાર પલ્ટી ખાતા બેના મોત, બેને ગંભીર ઈજા