હોટલ બહાર સુત્રોચ્ચાર કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો…

813
bvn30102017-12.jpg

દાનસંગભાઈ મોરી કેસમાં રાજપૂત સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને નિર્દોષ સાબીત કરવા આવેલા મંત્રી જસાભાઈ બારડનો રાજપૂત સમાજના લોકો દ્વારા ઘેઘરાવ કરાયા બાદ સરોવર પોર્ટિકો હોટલ બહાર રાજપૂત સમાજના લોકોએ સુત્રોચ્ચાર કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને લાઠી ઉગામી ટોળાને વિખેર્યા હતા ત્યારે હવે ચૂંટણી નજીક આવી છે ત્યાં રાજપૂત સમાજનો જીતુ વાઘાણી સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

Previous articleશહેરમાં હાર્દિક પટેલની રેલી અને સભા યોજાઈ
Next articleદાનસંગ મોરી કેસમાં જીતુ વાઘાણી સંડોવાયેલા નથી : મંત્રી જસાભાઈ