કલોલ ગુરૂકુલમાં આર્યુર્વેદિક કોલેજ દ્વારા રોગ નિદાન કેમ્પ યોજાયો

1390

કલોલ સઇજ હાઇવે પર આવેલ શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુલ સંચાલીત આર્યુર્વેદીક કોલેજ દ્વારા ભારત રત્ન તેમજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી ભાજપઇજીના સ્મર્ણાર્થે આ કેમ્પ યોજાયો હતો. સવારે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં આસપાસમાં રહેતા નગરજનોએ લાભ લીધો હતો.

Previous articleસાબરકાંઠા પાસે ૨ પદયાત્રીને કાળ ભરખ્યો, કારની અડફેટે પ્રાણ પખેરું ઉડ્‌યું
Next articleદહેગામ બાર એસો.દ્વારા વકીલોએ વિવિધ માંગ સંદર્ભે આવેદનપત્ર