રાજુલાના શિક્ષક દંપતીનું આધુનિક શિક્ષણ બદલ પીએનઆર ભાવનગર દ્વારા સન્માનિત કરાયા હતાં. રાજુલામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલભાઈ પરમાર તેમજ વડનગર પ્રા.શાળાના શિક્ષક પુર્વીબેન પરમાર બંને શિક્ષક દંપતી દ્વારા યુ-ટયુબ પર ગણિતનું મફત શિક્ષણ આપી એક આધુનિકતા તરફ શિક્ષણને લઈ ગયેલ છે તે બદલ તેને સન્માનિત કરાયા હતાં.