રાજુલા શિક્ષક દંપતિનું યુ-ટયુબ દ્વારા આધુનિક શિક્ષણ આપવા બદલ સન્માન

826

રાજુલાના શિક્ષક દંપતીનું આધુનિક શિક્ષણ બદલ પીએનઆર ભાવનગર દ્વારા સન્માનિત કરાયા હતાં.  રાજુલામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલભાઈ પરમાર તેમજ વડનગર પ્રા.શાળાના શિક્ષક પુર્વીબેન પરમાર બંને શિક્ષક દંપતી દ્વારા યુ-ટયુબ પર ગણિતનું મફત શિક્ષણ આપી એક આધુનિકતા તરફ શિક્ષણને લઈ ગયેલ છે તે બદલ તેને સન્માનિત કરાયા હતાં.

Previous articleનરસિંહ મહેતા એવોર્ડ સુપ્રસિધ્ધ કવિ વિનોદ જોશીને એનાયત થશે
Next articleનર્મદાના પાણી માટે આવેદન અપાયું