નર્મદાના પાણી માટે આવેદન અપાયું

724

આ વર્ષે બોટાદ જીલ્લામાં વરસાદ સાવ ઓછો પડ્યો હોય અને ખેડુતના ખેતરમાં પાણી ના વાકે પાક નિષ્ફળ નો જાય તે માટે નર્મદા કેનાલનુ પાણી ખેડુતોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે બરવાળા અને રાણપુર તાલુકાના સરપંચો અને આગેવાનોએ સાથે મળી બોટાદ જીલ્લાના કલેક્ટર સુજીતકુમારને આવેદનપત્ર આપ્યુ હતુ અને ખેડુતોને કેનાલનુ પાણી મળી રહે તે માટે રજુઆત પણ કરી હતી.

Previous articleરાજુલા શિક્ષક દંપતિનું યુ-ટયુબ દ્વારા આધુનિક શિક્ષણ આપવા બદલ સન્માન
Next articleસિહોર ‘લોકસંસાર’ના પ્રતિનિધિ કૌશિક વ્યાસના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી