જનહિત મોરચા દ્વારા બાબરા મામલતદારને આવેદન અપાયું

1386

જનહિત મોરચા દ્વારા બાબરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. જેમાં અમારી પ માંગો છે ૧ મહિલા પર થતા અત્યાચાર રોકવા ર રોજેરોજ વધતા રેપ કેસને અટકાવવા ૩ સરકાર દ્વારા પોલીસ પર થતું સોસણ બંધ કરવું ૪ દિવ્યાંગ લોકોને બીપીએલ યાદીમાં સામેલ કરવા પ ગર્વમેન્ટના ફ્રોડ કરતા લોકોને જેલ ભેગા કરવા આવી માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. જેમાં મહેન્દ્ર આયલાણી, હિરેન ચૌહાણ, સચિન બગડા, અનિરૂધ્ધભાઈ મકવાણા હાજર રહ્યાં હતા. મને વિશ્વાસ છે કે અમારી માંગો પુરી થશે.

Previous articleદામનગર નગરપાલીકાના પ્રમુખ પદ માટે ખેચતાણ
Next articleકરાટેના વિદ્યાર્થીઓને ભાવનગરના યુવરાજના હસ્તે પદવી એનાયત