વિનયન કોલેજ વલ્લભીપુર ખાતે આત્મવિશ્વાસ સેમીનાર યોજાયો

660

ભાવનગર નજીકના વલ્લભીપુર ખાતેની વિનયન કોલેજમાં ડો.અજયસિંહ જાડેજાનો આત્મવિશ્વાસ સેમીનાર યોજાયો. આ સેમીનારમાં કોલેજના બહેનોએ મોટીસંખ્યામાં ભાગ લીધો હતો. આત્મવિશ્વાસ સેમીનારમાં પ્રેક્ટીકલ સાથેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. જેમાં ગુસ્સો દુર કરવો, ડર દુર કરવો, ગોલ સિધ્ધ કરવો, સફળ કેમ થવું, સમયપાલન વગેરેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રોફેસર જીગ્નાબા રાણા અને કોલેજ પરિવારે ડો.અજયસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

Previous articleનાવડા ગામે સર્વરોગ નિદાન તથા રક્તદાન કેમ્પ યોજાયો
Next articleગાંધી સ્મૃતિ નજીકથી વૃધ્ધના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરનાર બે ઝડપાયા